ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર



ધોરણ 9થી 12 નાં એકમ કસોટી પેપર



ગુજરાતી :

નિબંધ લેખન: સ્વચ્છતા અભિયાન, 

હિન્દી : સમજાવો વૃક્ષા રોપણ 

સમાજ: આર્ય પ્રજા વિશે સમજાવો

HOW TO IMPROVE READING?

FIRST STEP1 ; MAKE TIME TABLE 

STEP 2) સવારે વહેલા ઊઠી ને વાંચવું .




STEP 3). 45 મિનિટ વાંચી 15 મિનિટ નો ગેપ રાખવો 

STEP 4) અઘરા વિષય સવારે વાંચવા.

STEP 5). ગણિત જેવા વિષય રાત્રે કરવા 


સુવિચાર : એક સારું પુસ્તક ૧૦૦૦ મિત્ર બરાબર હોય છે



જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવેલો છે મહાન સમ્રાટ અશોક શિલાલ લેખો ગુફાલેખ કમ લેખો બનાવ્યા હતા સિંહસ્થાની આકૃતિ આપણી રાષ્ટ્રમુદ્રા છે અશોક મગધનો રાજા હતો ચંદ્રગુપ્ત અશોકના દાદા થાય બુદ્ધિમાન ચાણક્ય એ ચંદ્રગુપ્ત અને મદદ કરેલી અર્થશાસ્ત્રમાં ચાણક્ય વિપુલ હતા ચંદ્રગુપ્ત નો પુત્ર બિંદુસાર અને બિંદુસાર નો પુત્ર અશોક મહાસામ રાજ્ય અને તેનું સંચાલન મગધનું નિર્માણ ચંદ્રગુપ્તે કર્યો હતો અને અશોક કે તેના વિસ્તાર કર્યો હતો. પાટલીપુત્ર તેની રાજધાની હતી અધિકારીઓ અને મંત્રી રાજાને મદદ કરતા હતા અન્ય રાજ્યોમાં રાજકુમાર અને રાજ્યપાલ બનાવી મોકલતા હતા કલિંગનું યુદ્ધ અને સમ્રાટનું હૃદય પરિવર્તન મગજ ની પડોશમાં કલિંગ ઓરિસાનું રાજ્ય હતું અશોક કે કલમ પર આક્રમણ કરી જીતી લીધું. કલિંગનો ભયાનક વિનાશ જોઈને અશોકનું હૃદય પરિવર્તન થયું અને તેણે ધર્મનો પ્રચાર કરવાનો નક્કી કર્યું બૌદ્ધ સાધુ ઉપ ગુપ્તના ઉપદેશથી અશોકે સન્યાસ લીધો અશક્યપુત્ર મહેન્દ્ર અને પુત્રી આ સંઘ મિત્રને ધર્મ પ્રચાર માટે મોકલ્યા હતા. શિકાર પર પ્રતિબંધ મૂક્યો તથા સ્તુપો વિહારો માઠો બંધાવ્યા પ્રેમ દયા અને કરણા અહિંસા અનુકંપા જેવા સિદ્ધાંતોનો પ્રચાર કર્યો ના પ્રચાર માટે શેલા લેખો કોતર આવ્યા માતા-પિતાની આજ્ઞા પાડવી વડીલોનો આદર કરો પંખીનો વધ ન કરવો ખર્ચ ઓછો કરો ગુરુ સેવા કરવી સ્ત્રીઓ નોકરો પ્રત્યેક માયાળુ વર્તન રાખવું આ બાબતે ધમમ કહેવામાં આવે છે



ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો 


ધાતુ વિદ્યા : હડપ્પા સંસ્કૃતિ માટે ધાતુની નર તક કેની પ્રતિમા મળી આવી હતી કુષાણ રાજવીરના સમયની બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલા માંથી મળી છે 

રસાયણ વિદ્યા: નાલંદા વિદ્યાપીઠ ના બૌદ્ધ આચાર્ય નાગાર્જુની વનસ્પતિ સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી પારાને ભસ્મ કરીને સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વિતીય ઉભો કરાવેલો સાત ટન વજનનો લોહસ્તંભ છે જે 24 ફૂટ ઊંચો છે મહર્ષિ ચરકે ચરક સંહિતાના આમના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધીનું વર્ણન કરવામાં આવેલ છે


ભારતનું પ્રાચીન સાહિત્ય પુસ્તક ઋગ્વેદ છે જેમાં કુલ 100024 ઋચાઓ નો સંગ્રહ છે ઋગ્વેદ પછી બીજા નંબરે યજુર્વેદમાં યજ્ઞની વિવિધ વિધિઓ દર્શાવવામાં આવે છે સામવેદમાં ઋગ્વેદના છંદનું ગાન કરવાની વિધિ બતાવવામાં આવી છે અર્થ વેદમાં અનેક પ્રકારના કર્મકાંડ તથા સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે ભારતના બે મુખ્ય મહાકાવ્યો છે રામાયણ અને મહાભારત મહાભારત વિષ્ણુ સૌથી મોટુ કાવ્યસંગ્રહ છે જેમાં એક લાખ શ્લોકો છે

રઘુવંશ કુમાર સંભવમ્ અભિનંદન કૃતિઓ કાલિદાસ દ્વારા લખવામાં આવેલું છે

હર્ષચરિત કાદંબરી જેવી કૃતિઓ બાણ રચિત દ્વારા રચના કરવામાં આવેલ છે

ઉત્તર રામચરિત એ ભવભૂતિ દ્વારા લખવામાં આવેલ છે તથા કિરણ જુનિયમ એ ભારતીય દ્વારા લખવામાં આવેલ છે અને મુદ્રાક્ષમ એવી શાખાદતનું એક જાણીતું કાવ્યસંગ્રહ છે

ચંદ ભરદાય રચિત પૃથ્વીરાજરાસો એ ભારતનું એક શ્રેષ્ઠ ગ્રંથ માનવામાં આવે છે

અકબરે મહાભારત રામાયણ અર્થ વેદ ભગવદગીતા પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતા ની સ્થાપના કરી હતી


કવિ બિહારી ને સુપ્રસિદ્ધ કૃતિ હિન્દીમાં બિહારી સતસાઈ પણ મધુ યુગની એક પ્રાચીન પુસ્તક છે